P24 News Gujarat

35 PHOTOS ઈરાન-ઈઝરાયલ સંઘર્ષના 48 કલાક:ઇઝરાયલે કહ્યું- 150 ટાર્ગેટને હિટ કર્યા; ઇરાને 3 ઇઝરાયલી F-35 વિમાનોને તોડી પાડવાનો દાવો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 48 કલાકથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને એકબીજા પર મિસાઈલ છોડી રહ્યા છે. ઈઝરાયલે શનિવારે દાવો કર્યો હતો કે તેણે રાજધાની તેહરાનમાં ઈરાનના સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવ્યું છે. આ ઉપરાંત તેમણે તેના તેલ ડેપો અને ગેસ રિફાઈનરી સહિત 150 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં ઈરાનમાં 138 લોકો માર્યા ગયા છે, જ્યારે 350થી વધુ ઘાયલ થયા છે. તે જ સમયે, ઈઝરાયલમાં ચાર લોકોના મોત અને 90થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. ઈરાને ત્રણ ઈઝરાયલી F-૩૫ વિમાનોને તોડી પાડવાનો પણ દાવો કર્યો છે. તસવીરોમાં ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ… 14-15 જૂનની રાત 13-14 જૂનની રાત વળતા હુમલા પછી ઈરાનમાં ઉજવણી… 14 જૂનની સવારે, ઇઝરાયલમાં વિનાશનું દૃશ્ય જોવા મળ્યું… 13 જૂનની સવારે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરે છે… , આ બાબતને લગતા આ સમાચાર પણ વાંચો… વિશ્વાસનો પરિવાર લંડનથી અમદાવાદ પહોંચ્યો:વિશ્વાસને મળી હોસ્પિટલથી રવાના થયા; ટૂંક સમયમાં મુખ્યમંત્રી સિવિલ પહોંચશે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાને ત્રણ દિવસ વિતી ચૂક્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા દિવસે DNA સેમ્પલિંગની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ 32 મૃતદેહોના સેમ્પલ મેચ થયા છે અને 14 લોકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.​​​​​​​ સંપૂર્ણ સમાચાર વાંચો…

​ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 48 કલાકથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને એકબીજા પર મિસાઈલ છોડી રહ્યા છે. ઈઝરાયલે શનિવારે દાવો કર્યો હતો કે તેણે રાજધાની તેહરાનમાં ઈરાનના સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવ્યું છે. આ ઉપરાંત તેમણે તેના તેલ ડેપો અને ગેસ રિફાઈનરી સહિત 150 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં ઈરાનમાં 138 લોકો માર્યા ગયા છે, જ્યારે 350થી વધુ ઘાયલ થયા છે. તે જ સમયે, ઈઝરાયલમાં ચાર લોકોના મોત અને 90થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. ઈરાને ત્રણ ઈઝરાયલી F-૩૫ વિમાનોને તોડી પાડવાનો પણ દાવો કર્યો છે. તસવીરોમાં ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ… 14-15 જૂનની રાત 13-14 જૂનની રાત વળતા હુમલા પછી ઈરાનમાં ઉજવણી… 14 જૂનની સવારે, ઇઝરાયલમાં વિનાશનું દૃશ્ય જોવા મળ્યું… 13 જૂનની સવારે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરે છે… , આ બાબતને લગતા આ સમાચાર પણ વાંચો… વિશ્વાસનો પરિવાર લંડનથી અમદાવાદ પહોંચ્યો:વિશ્વાસને મળી હોસ્પિટલથી રવાના થયા; ટૂંક સમયમાં મુખ્યમંત્રી સિવિલ પહોંચશે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાને ત્રણ દિવસ વિતી ચૂક્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા દિવસે DNA સેમ્પલિંગની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ 32 મૃતદેહોના સેમ્પલ મેચ થયા છે અને 14 લોકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.​​​​​​​ સંપૂર્ણ સમાચાર વાંચો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *