P24 News Gujarat

તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ:10 મજૂરોનાં મોત, રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ભાગતા જોવા મળ્યા લોકો

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીના રિએક્ટરમાં વિસ્ફોટ થતાં 10 કામદારોના મોત થયા છે. આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી. વિસ્ફોટ પછી, કામદારો ફેક્ટરીમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા. વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. અકસ્માત પછીની તસવીરો જુઓ… સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે……..

​તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીના રિએક્ટરમાં વિસ્ફોટ થતાં 10 કામદારોના મોત થયા છે. આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી. વિસ્ફોટ પછી, કામદારો ફેક્ટરીમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા. વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. અકસ્માત પછીની તસવીરો જુઓ… સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…….. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *